Publication:
વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે : ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’

dc.contributor.affiliationDA-IICT, Gandhinagar
dc.contributor.authorChaudhary, Sanjay
dc.date.accessioned2025-08-01T13:09:20Z
dc.date.issued01-06-2013
dc.description.abstractવિક્રમ સંવત 2009ની વૈશાખી પૂર્ણિમા (અર્થાત્ 28મી મે, 1953)ના મંગલજ્ઞાનદિને, કાકા કાલેલકરના આશીર્વાદથી આરંભાયેલી ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’નું ઉદ્ઘાટન, તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી. લોકભારતી સંસ્થાની સ્થાપના નિમિત્તે નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને સાથીદારો પ્રાતઃકાળના શુભમુહૂર્તે,ખેડાયેલા ખેતરનાં ઢેફાં ભાંગીને તેને વાવણીલાયક સમથળ બનાવીને આગવું ભૂમિપૂજન કરે છે ! ગ્રામવિદ્યાપીઠનો આ આશ્ચર્યજનક કાર્યારંભ પોતે જ આ સંસ્થા દ્વારા થનારા ગ્રામસમાજના નવનિર્માણનો સ્પષ્ટ સંદેશ આપે છે. એ સંદેશથી જ ફલિત થાય છે કે સમાજોપયોગી, ઉત્પાદક ક્ષમ સમેતની જીવનલક્ષી કેળવણી જ લોકભારતીનું સર્વપ્રથમ અને સર્વોપરી ધ્યેય બનશે.
dc.format.extent56-64
dc.identifier.citationચૌધરી, સં & Chaudhary, Sanjay. (2013). વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે : ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’. પરબ. 56-64. 10.13140/2.1.3554.2729.
dc.identifier.doi10.13140/2.1.3554.2729
dc.identifier.urihttps://ir.daiict.ac.in/handle/dau.ir/1849
dc.language.isoen
dc.source???, ??????? ??????? ?????
dc.titleવર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે : ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’
dspace.entity.typePublication
relation.isAuthorOfPublication3a079e0e-cc3d-46dc-8ad1-08bcc980e20d
relation.isAuthorOfPublication.latestForDiscovery3a079e0e-cc3d-46dc-8ad1-08bcc980e20d

Files

Collections